Showing posts with label Events. Show all posts
Showing posts with label Events. Show all posts

Friday, 10 May 2019

बुद्ध पूर्णिमा महोत्सव

18-5-2019 शनिवार
अमर पार्क सोसाइटी
वोटर टैंक के पास, कलोल
शाम 6 से 8 बजे तक
धम्मचारी अमृतभद्र 97145 83829

बुद्ध पूर्णिमा महोत्सव

18-5-2019 शनिवार
करुणाविहार आदिपुर, कच्छ
वार्ड 5A, प्लोट नं 523-526
आदिपुर, कच्छ
धम्मचारी आनंद शाक्य 9426218205
धम्मचारिणी अनोमसुरी 9428896106

बुद्ध पूर्णिमा महोत्सव

18-5-2019 शनिवार
दीक्षाधाम गुजरात
मालवण चौकड़ी, ता: पाटडी, जी: सुरेन्द्रनगर
सुबह 10.00 बजे
धम्मचारी मित्रसेन 9558049517

बुद्ध पूर्णिमा महोत्सव

18-5-2019 शनिवार
डॉ बाबासाहेब आंबेडकर सांसकृतिक केंद्र
दाणीलिमडा अमदावाद
सुबह 10 से 4 बजे तक

संपर्क
धम्मचारी रत्नाकर 94281 20414
धम्मचारी अमृतभद्र 97145 83829
धम्मचरिणी यशोनंदा 94087 85975 

Thursday, 9 May 2019

ध्यान एवं धम्म अभ्यास शिबिर

12 मे 2019, रविवार
सुबह 10.00 बजे से साम 5.00 बजे तक ।

स्थान:
दीक्षाधाम गुजरात 
गांव: मालवण (चोकडी) 
अहमदाबाद-कच्छ हाई-वे 
ता:पाटडी 
जि : सुरेन्द्रनगर 
गुजरात 

त्रिरत्न बौद्ध महासंघ, अहमदाबाद 
दीक्षाधाम गुजरात

मैत्रीपूर्ण निमंत्रण 

ध्यान एवं धम्म अभ्यास शिबिर

त्रिरत्न बौद्ध महासंघ, अहमदाबाद /दीक्षाधाम गुजरात की ओर से हर माह के दुसरे रविवार की एक दिवसिय ध्यान एवं धम्म अभ्यास शिबिर का आयोजन किया गया है। 

आप सभी को निमंत्रित कीया जाता है कि कृपया परिवार एवं मित्रों सह भारी संख्या में उपस्थित रहकर लाभ उठाऐ । 

कार्यक्रम:
त्रिविध अर्पण, त्रिशरण- पंचशील -सकारात्मक शील, आनापान सति ध्यान भावना, धम्म अभ्यास, भोजन, मैत्री भवना ध्यान, धम्म अभ्यास, मनोगत, उपसंहार, अंत में धम्मपालन गाथा के साथ शिबिर समापन । 

धम्म अभ्यास:
आध्यात्मिक संघ का अर्थ ।
(व्याख्या: भन्ते उर्ग्येन संघरक्षित)

संचालन एवं उपस्थित धम्मचारी गण:
धम्मचारी आनंद शाक्य
09426218205 
धम्मचारी मित्रसेन 
09558049517 
धम्मचारी अमृतभद्र 
09714583829

निमंत्रक:
त्रिरत्न बौद्ध महासंघ, अहमदाबाद 
दीक्षाधाम गुजरात

Vacation Youth Retreat

15-16 મેં, 2019.
બુધવાર સવારે 9.00 થી ગુરુવાર સાંજે 5.00
સ્થળ:કરુણા વિહાર, આદિપુર, કચ્છ. 

રજીસ્ટ્રેશન માટે: 
+91 95373 94363
+91 94282 07411
+91 96873 77242


ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ, શાખા આદીપુર કચ્છ.

યુવા ધમ્મ પ્રશિક્ષણ અને વ્યક્તિ વિકાસ શિબિર: 

યુવાન યુવક/યુવતીઓ અને નાના બાળકો વેકેશન દરમિયાન બે દિવસ માટે ટી.વી.-મોબાઈલ થી દુર વાસ્તવિક દુનિયાની નજીક આવી પોતાની અંદર પડેલી શક્તિઓને ખીલવવા માટે સુવર્ણ તક. 

વિષય: 
બૌદ્ધ વિચારધારા અને વ્યક્તિ વિકાસ પદ્ધતિ.

સમય:
15-16 મેં, 2019.
બુધવાર સવારે 9.00 થી ગુરુવાર સાંજે 5.00 સુધી

સ્થળ:
કરુણા વિહાર, 
આદિપુર, કચ્છ. 

રજીસ્ટ્રેશન માટે: 
+91 95373 94363
+91 94282 07411
+91 96873 77242


ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે: 
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfP_0V1udmJlziP0pSAfUZCJflJsQKkpsCq55N-5Km4Q5zJaQ/viewform?usp=pp_url


Saturday, 28 October 2017

निमंत्रण: महा धम्मक्रांति शिबिर 2017

महा धम्म क्रांति शिबिर 

।।निमंत्रण।।
जय भीम नमो बुद्धाय

बोधिसत्व डॉ बाबा साहब आम्बेडकर की भारत में धम्म क्रांति का क्या महत्त्व है? बाबा साहब ने बौद्ध धम्म ही क्यों अपनाया और बौद्ध धम्म वैश्विक धर्म क्यों है?
इन सभी प्रश्नों का विस्तार पूर्वक उत्तर जानने भाग लीजिए महा धम्म क्रांति शिबिर में
(नोंध: नव दीक्षित बौद्ध परिवारों के लिए अत्यंत लाभदायी एवं महत्वपूर्ण)

ता: 3-4-5 नवम्बर, 2017
स्थल: दीक्षाधाम
गाँव: मालवण, मालवण चौकड़ी के पास
अमदावाद-कच्छ हाइवे
गुजरात।

शिबिर की रूपरेखा:
* प्रवचन: डॉ बाबा साहब आम्बेडकर की धम्मक्रांती
* ध्यान: आनापानसती ध्यान एवं मैत्रिभावना ध्यान
* ची कुंग: चाइनीज योग
* बौद्ध वंदना, सूत्र पठन
* बौद्ध जीवन कैसे जिए और बौद्ध संस्कारो का मार्गदर्शन।

निःशुल्क धम्म शिबिर
(कार्य में सहभागी होने धम्म दान स्वीकार्य है)

शिबिर में भाग लेने हेतु:
संपर्क: धम्मचारी आनंद शाक्य
M +91 94262 18205
E dh.anandshakya@gmail.com


(ऑनलाइन रजिस्ट्रेशन जल्द खुलेंगे कृपया साथ जुड़े रहे अथवा Triratna Bauddha Mahasangha Gujarat फेसबुक पेज को लाइक करें)

Sunday, 10 September 2017

પુજ્ય ડૉ. બાબાસાહેબ ભીમરાઓ આંબેડકર નાં સંકલ્પદિન ના 100 વર્ષની ઉજવણી


જાહેર આમંત્રણ 
જય ભીમ નમો બુદ્ધાય  
સર્વે ધમ્મ બંધુ અને ભગીનીઓ ને નિમંત્રણ છે કે પરમ પૂજનીય ડૉ. બાબાસાહેબ આંબેડકરના સંકલ્પ દિન ના 100 વર્ષ પૂર્ણ થાય છે. વડોદરા ના કમાટીબાગ માં પુજનીય ડૉ. બાબાસાહેબ આંબેડકરે સંકલ્પ કર્યો હતો અને તેને ભાગરૂપે આજે આપણું અસ્તીત્વ છે. 
જો વો ના હોતે તો આજ હમ ના હોતે
સંકલ્પ દિન ના 100 વર્ષ પૂર્ણ થયા ના અવસરે પુજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરને સ્મરણાંજલી આપવા 
23 સપ્ટેમ્બર 2017 ના રોજ
વડોદરા ના કમાટી બાગ માં હાજર રહીએ.
Nimantran: Dr. B.R. Ambedkar's 100 years of Sankalp Day Celebration

કાર્યક્રમ : અર્પણ વિધી, બુદ્ધ વંદના, સુત્ર પઠન અને ધમ્મ પ્રવચન   
નિમંત્રક : ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ ગુજરાત, પુન્ય ક્ષેત્ર કુલ  

Friday, 25 August 2017

Mahasthavir Bhante Urgyen Sangharakshita's 93rd Birth Anniversary Celebration

Mahasthavir Bhante Urgyen Sangharakshita's 93rd Birth Anniversary Celebration

You are cordially invited to be with us in the Celebration of Bhante Sangharakshita's 93rd Birth Anniversary for which programme is held on 26-8-2017 
At C11 Balmukund Flats, Gitamandir Road Ahmedabad
Time Evening 6:00 to 7:30
Contact Details:
Dhammachari Anand Shakya +91 94262 18205
Dhammachari Ratnakar +91 94281 20414
Organised by Triratna Bauddha Mahasangha Punyakshetra Chapter

Thursday, 24 August 2017

ધમ્મચારી રત્નાકર નો અમૃત મહોત્સવ

તા: 27-8-2017 (રવિવાર)
ખેડા ના નડિયાદ જીલ્લા ખાતે
ધમ્મચારી રત્નાકર નો અમૃત મહોત્સવ
ધમ્મચારી રત્નાકર કે જેઓ ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ (અંતરરાષ્ટ્રીય સંગથન) કે જેના ભારત માના પહેલા 15 ધમ્મચારીઓ માં ના એક છે. ધમ્મચારી રત્નાકરજી એ પોતાના જીવન ના 75 વર્ષ અને પોતાના અધ્યાત્મિક જીવન ના 44 વર્ષ પૂર્ણ કર્યા છે.
ગુજરાત માં બૌદ્ધ ધર્મ ના પ્રચાર-પ્રસાર અને વિકાસ માટે એમનું પાયાનું અને ખૂબ મોટુ યોગદાન છે. તેને અનુલક્ષીને ત્રિરત્ન બૌદ્ધ માહાસંઘ નડિયાદ શાખા ખાતે સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યુ છે.
બધાજ ધમ્મ બંધુ અને ભગીનીઓ ને નિમંત્રણ પાઠવવામાં આવે છે કે તેઓ શુભકામના પાઠવવા માંગે છે તો તેઓ હાજર રહે.


સ્થળ: કુ. રેષા પટેલ કન્યા છાત્રાલય, પીજ રોડ, નેહર પાસે, નડિયાદ
તારીખ: 27-8-2017
સમય: સવારે 9.00 થી 1.00 સુધી


નિમંત્રક: ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ, નડિયાદ શાખા 

Monday, 10 July 2017

Dhamma Gathering on Dhammachakra Pravartana Day at Karunavihar (Adipur)


સાંજના સમયે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ નું આયોજન થયું. કાર્યક્રમ મા બુદ્ધ વંદના, ધમ્મ દેશના અને સુંત્રપઠન કરવામા આવ્યાં હતાં જેમા કચ્છના લોકોએ સાથે મળીને ભાગ લીધો અને સાથે મૈત્રી ભોજન કર્યું.


Evening Program of Dhammachakra Pravartana Day at Karunavihar, Adipur (KUTCH)
Organised by Triratna Bauddha Mahasangha, Adipur Center (Triratna Buddhist Community)and Kutch Jilla Bauddha Samaj 






Offerings to our Gurus: Tathagat Gautam Buddha, Dr. Babasaheb Ambedkar 
and Ven. Bhante Urgyen Sangharakshita 



Buddha Vandana and Sutra Pathan (Sutra Recitation)








કચ્છ જીલ્લા ના કરુણાવિહાર મધ્યે ધમ્મચક્ર પ્રવર્તન દિન ની ભવ્ય ઉજવણી

ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ 
કચ્છ જીલ્લા બૌદ્ધ સમાજ 
સાથે મળીને તા: 9-7-2017 ના રોજ કચ્છના આદિપુર ખાતે કરુણાવિહારમાં બૌદ્ધ પરિવારોએ ધમ્મચક્ર પ્રવર્તન દિન ની ભવ્ય ઉજવણી કરી.

ધમ્મચક્ર પ્રવર્તન દિન નિમિત્તે એક દિવસિય ધમ્મ શિબિર નું આયોજન થયુ હતુ. 
ધમ્મ શિબિરમાં ધમ્મચારી રત્નાકર, ધમ્મચારી આનંદ શાક્ય, ધમ્મચારી મિત્રસેન, ધમ્મચારીણી યશોનંદા અને ધમ્મચારીણી અનોમસુરીએ માર્ગદર્શન પૂરુ પાડ્યું હતુ.


ધમ્મચારી રત્નાકર દ્વારા “ધમ્મચક્ક પ્રબતન્ન સુત્ત” નો અભ્યાસ કરાવ્યો હતો. 
ધમ્મચારી આનંદ શાક્ય દ્વારા આનાપાનસતિ અને મેત્તા ભાવના ધ્યાન સાધના શીખવ્યા હતાં.




અમદાવાદ, નડીયાદ, સુરેંદ્રનગર, ગાંધીધામ, આદીપુર, ભુજ તેમજ કચ્છ નાં અન્ય તાલુકાઓ માથી  ધમ્મ બંધુઓ અને ભગીનીઓ એ ધમ્મ શિબિર નો લાભ મેળવ્યો હતો.
સૌએ સાથે મળીને મૈત્રીભોજન કર્યુ હતુ.


સાંજના સમયે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ નું આયોજન થયું. કાર્યક્રમ મા બુદ્ધ વંદના, ધમ્મ દેશના અને સુંત્રપઠન કરવામા આવ્યાં હતાં જેમા કચ્છના લોકોએ સાથે મળીને ભાગ લીધો અને સાથે મૈત્રી ભોજન કર્યું. 

Monday, 3 July 2017

आषाढ़ पूर्णिमा - धम्म शिबिर: (नि:शुल्क)

त्रिरत्न बौद्ध महासंघ, आदीपुर शाखा
।। निमंत्रण ।।

करूणा विहार, आदीपुर -कच्छ में
आगामी आषाढ़ पूर्णिमा -भगवान तथागत गोत्तम बुद्ध के 2516 वे धम्मचक्कपब्बत्तन दिन के उपलक्ष्य में एक धार्मिक महोत्सव का आयोजन दि:9.7.2017 रविवार को कीया गया है ।कृपया विशाल संख्या में उपस्थित रहकर प्रसंग की शोभा बढ़ाए । सभी को परिवार एवं मित्रों के साथ निमंत्रण है ।

-:कार्यक्रम :-
धम्म शिबिर: (नि:शुल्क) दि: 9.7.2017 रविवार सुबह: 10.30 बजे से साम 5.00 बजे तकबुद्ध वंदना सुत्र पठन एवं धम्म देसना:समय: 5.00 7.00मैत्री भोज समय : साम 7.00 बजे

स्थल: 
करूनाविहार कन्या सदन, आदीपुर 
वार्ड नं. 5/ए
प्लांट : 523-526 
रामबाग हॉस्पीटल के पास, 
आदीपुर, कच्छ । 
गुजरात

निमंत्रक: 
त्रिरत्न बौद्ध महासंघ, आदीपुर शाखा 
कच्छ जिल्ला बौद्ध समाज

संपर्क :
9427512820 
9978318918 
9979846545 
9979864732

Wednesday, 7 December 2016

धम्म अभ्यास एवं ध्यान शिबिर

त्रिरत्न बौद्ध महासंघ
दीक्षाधाम 

मैत्रीपूर्ण निमंत्रण
धम्म अभ्यास एवं ध्यान शिबिर

विषय:
भगवान बुद्ध और उनके धर्म का भविष्य


समय:
दि: 10.12.2016 शनिवार साम से
दि: 11.12.2016 रविवार साम 5.00 बजे तक


 शिबिर स्थान:
दीक्षाधाम 

गांव: मालवण (चोकडी) , अहमदाबाद-कच्छ हाई-वे
ता:पाटडी  , जि : सुरेन्द्रनगर
गुजरात


संचालन: धम्मचारी रत्नाकर

संपर्क:
धम्मचारी आनंद शाक्य      धम्मचारी अमृतभद्र       धम्मचारी मित्रसेन
09426218205                09714583829               09558049517


त्रिरत्न बौद्ध महासंघ
दीक्षाधाम

Sunday, 30 October 2016

Maha Dhammakranti Shibir


ચાલો દીક્ષાધામ... કાર્તિક પૂર્ણિમા નિમિત્તે ... ચાલો દીક્ષાધામ...

દીક્ષાધામ ગુજરાત

નિમંત્રણ
ભીમ મહા ધમ્મક્રાંતિ શિબિર

વિષય: "ડૉ. બાબાસાહેબ આંબેડકરની ધમ્મક્રાંતિનું મહત્વ"
સમયાવધિ: તા: 13/11/2016 રવિવાર સવારે 10. 00 થી
તા:14/11/2016 સોમવાર સાયંકાળ 5.00 સુધી.

બંધુ, ભગિનીઓ,

જય ભીમ, નમોબુદ્ધાય,

ભગવાન બુદ્ધના ધમ્મના પાલિ સુત્રો તથા ધ્યાનભાવનાના પ્રશિક્ષણ તેમજ પૂજ્ય ડૉ બાબા સાહેબ આંબેડકરના સામાજિક દર્શન સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા પર આધારિત નવા સમાજનું નિર્માણ થાય તે માટે ધમ્મ ચળવળ ને ગતિમાન રાખવા ના હેતુસર 'દીક્ષાધામ ગુજરાત' નું ગુજરાતની મધ્યમાં
(અમદાવાદ -કચ્છ હાઈવે , માલવણ ચોકડી પર) સમગ્ર ગુજરાતને લક્ષમાં રાખીને આ કેન્દ્ર કાર્યરત છે , જયાં 1.5 એકર જમીન સંપાદિત કરવામાં આવી છે .

'દીક્ષાધામ' કેન્દ્ર માં બૌદ્ધ ધમ્મનું શિક્ષણ, ધ્યાન સાથોસાથ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરના સામાજિક તથા નૈતિક દર્શનનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી લઘુ તેમજ દીર્ઘ શિબિરોનું નિયમિત આયોજન થાય છે જેનો સમગ્ર ગુજરાતના ધમ્મ -જિજ્ઞાસુઓ લાભ લઈ રહ્યા છે.

'ડૉ આંબડકરની સાચી મહાનતા' માં ભન્તે સંઘરક્ષિત કહે છે "અલબત્ત, ડૉ આંબેડકરની
સિધ્ધિઓ અનેક છે પરંતુ તેમની એક સિધ્ધિ અતિ મહત્વની છે; તે છે તેમના બૌદ્ધ ધર્મમાં સામુહિક ધર્મપરિવર્તનની, જેને હું 'ધમ્મ ક્રાતિ' કહું છું.

ક્રાતિઓ વિશ્વમાં ઘણી થઈ છે પરંતુ આ 'ધમ્મક્રાતિ' અનોખી છે. આ અહિંસક અને 'મૈત્રિમાર્ગ' પર કામ કરતી ધમ્મક્રાંતિ છે. લોહીના એક ટીંપાને પણ ઈજા કર્યા સિવાય ભારતમાં સમાજ પરિવર્તન થઈ રહયું છે.
' ધમ્મક્રાતિ ' માત્ર ધર્માન્તરણ નથી પરંતુ મનનુ પરિવર્તન છે, આમૂલ પરિવર્તન છે , જે વ્યક્તિ પરિવર્તનથી સમાજ પરિવર્તનમાં પરિણિત થાય છે. આ નવા સમાજનુ સર્જન છે, જેનો મુલાધાર સ્વાતંત્ર્ય , સમતા અને બંધુતાભાવ છે.

આવી 'ધમ્મ ક્રાંતિને સમજવા અને આચરણમાં લાવવા માટે બે દિવસિય ધમ્મ શિબિરનું આયોજન કરેલ છે; જેનો લાભ લેવા નવદીક્ષીતો સહીત જે ધમ્મ દીક્ષા ગ્રહણ કરવા માંગે છે તે અને અન્ય ધર્મ જિજ્ઞાસુઓને મૈત્રિપૂર્ણ નિમંત્રણ છે.

સ્થળ: દીક્ષાધામ ગુજરાત
ગામ: માલવણ ચોકડી
અમદાવાદ - કચ્છ હાઈવે
તા: પાટડી
જિ: સુરેન્દ્રનગર

નોંધ: શિબિર શુલ્ક રાખેલ નથી પરંતુ મુકત હસ્તે દાન આવકાર્ય છે.

તા. ક. : ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ ના દરેક ''ધમ્મ મિત્રો'' માટે સંઘદિન નિમિત્તે પૂન:નિશ્ચય વિધિ નું આયોજન કરવામાં આવેલ છે.

:નિમંત્રક:
દીક્ષાધામ ગુજરાત
(ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ ના સદસ્યો દ્વારા નિર્દિષ્ટ)

ધમ્મચારી રત્નાકર
મો.9428120414

ધમ્મચારી આનંદ શાકય
મો 9426218205

फ्रि रजिस्ट्रेशन के लिए: Click Here

सभी के लिए:
9427512820, 7567879140

रजिस्ट्रेशन एवं सहायता:
अ'बाद /उ. गुज 9429440304
वडोदरा/ सुरत 9377079060
सौराष्ट्र 9099154576
कच्छ 9978318918
खेड़ा 8141094277
वाव /थराद 9913128600
पालनपुर 9913824171
पाटडी/ समी /राधनपुर 9510019379

Register Online for Dhammakranti Shibir: Click Here 


 

Saturday, 1 October 2016

INTERNATIONAL BUDDHIST YOUTH CONVENTION (IBYC 2016)

INVITATION FOR ALL 
Triratna Buddhist Community members:

NNBY & Triratna Buddhist Community presents:

INTERNATIONAL BUDDHIST YOUTH CONVENTION (IBYC 2016)
 
Date 6th to 11th Oct 2016
Lead by Dh Subhuti & Maitreveer Nagarjuna
Venue: Huen Tsang Retreat Centre, Bhordharan
Optional Tour to follow.
More details in website: http://ibyc.nnby.org/ 

Contact: Uttam Shetty - 9823831113
Arhant Patharde - 997 004 1141

Online registration has being started.. please register your name as the seats are limited.
Click the link below for Indian Participants....REGISTER HERE
@triratnabuddhistcommunity
#2016ibyc #nnby #ibyc2016registration

Friday, 8 July 2016

एक दिवसिय धम्म शिबिर (चतुर्थ शिबिर)

त्रिरत्न बौद्ध महासंघ
दीक्षाधाम गुजरात

मैत्रीपूर्ण निमंत्रण

एक दिवसिय धम्म शिबिर
(चतुर्थ शिबिर)

विषय:
पालि भाषा परिचय
(भाषा विज्ञान अध्यन)

पालि साहित्य
(बुद्ध वचन)

व्याकरण
(भाषा विज्ञान)

समय:
दि:  10.07.2016, रविवार
सुबह 10. 00 से
साम 5.00 बजे तक

शिबिर स्थान:
दीक्षाधाम गुजरात
गांव: मालवण (चोकडी)
अहमदाबाद-कच्छ हाई-वे
ता:पाटडी
जि : सुरेन्द्रनगर
गुजरात

संचालन: धम्मचारी रत्नाकर

संपर्क: धम्मचारी आनंद शाक्य मो. 094262 18205

त्रिरत्न बौद्ध महासंघ
दीक्षाधाम गुजरात