Showing posts with label Mitrasen. Show all posts
Showing posts with label Mitrasen. Show all posts

Friday, 10 May 2019

बुद्ध पूर्णिमा महोत्सव

18-5-2019 शनिवार
अमर पार्क सोसाइटी
वोटर टैंक के पास, कलोल
शाम 6 से 8 बजे तक
धम्मचारी अमृतभद्र 97145 83829

बुद्ध पूर्णिमा महोत्सव

18-5-2019 शनिवार
करुणाविहार आदिपुर, कच्छ
वार्ड 5A, प्लोट नं 523-526
आदिपुर, कच्छ
धम्मचारी आनंद शाक्य 9426218205
धम्मचारिणी अनोमसुरी 9428896106

बुद्ध पूर्णिमा महोत्सव

18-5-2019 शनिवार
दीक्षाधाम गुजरात
मालवण चौकड़ी, ता: पाटडी, जी: सुरेन्द्रनगर
सुबह 10.00 बजे
धम्मचारी मित्रसेन 9558049517

Saturday, 2 September 2017

ધમ્મચારી રત્નાકર નો અમ્રુતમહોત્સવ ઉજવણી


તારીખ 27-8-2017 ના રોજ નડિઆદ ખાતે 
ધમ્મચારી રત્નાકર નો અમ્રુત્મહોત્સવ નું આયોજન થયું હતું.


ધમ્મચારી રત્નાકરજી એ પોતાના જીવન ના 75 વર્ષ તથા ધમ્મચારી તરીકે 44 વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા છે. ભારતમાં સૌ પ્રથમ બનેલા ધમ્મચારીઓ મા તેઓ એક છે. 
ધમ્મચારી રત્નાકર છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી બૌદ્ધ  ધમ્મ નું અધ્યયન, આચરણ, શિક્ષણ અને પ્રચાર-પ્રસારનું કાર્ય કરે છે.

કાર્યક્રમમાં ધમ્મચારી આનંદ શાક્ય, ધમ્મચારી મિત્રસેન, ધમ્મચારીણી યશોનંદા અને ધમ્મચારીણી અનોમસુરી હાજર રહ્યા હતા.

બુદ્ધ વંદના બાદ ધમ્મચારી રત્નાકર નું પુષ્પમાળા, શાલ, સન્માન પત્ર, બૌદ્ધ ધમ્મ ની શીલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. હાજર દરેક ધમ્મચારી અને ધમ્મચારીણી નું પુષ્પમાળા અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.




કાર્યક્રમ નું આયોજન અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નડિઆદના સ્થાનિક રેહવાસી અને સમાજીક કાર્યકર્તા નરેંદ્રભાઇ નકુમ, તથા ધમ્મમિત્ર સમ્યક બૌદ્ધ અને મનુભાઇ રાથોડે એ ખૂબ મહત્વની ભૂમિકા ભજ્વી હતી.
Press Release 


Sunday, 27 August 2017

Mahasthavir Bhante Urgyen Sangharakshita's 93rd Birth Anniversary Celebration at Ahmedabad


On 26 August, 2017 Triratna Bauddha Mahasangha Punyakshetra Chapter organised a programme on the auspices of Bhante Urgyen Sangharakshita's 93rd Birth Anniversary at Ahmedabad, Gujarat. 



The environment became very pious with the chants and Metta Bhavna meditation added to the beauty of spiritual environment of whole place. 

At evening 6:00 o clock the program started with the offerings, Dhammachari Anand Shakya talked about Bhante and the importance and contribution of Bhante in the Sangha and for the whole new Buddhist Movement as dreamed by Dr. Babasaheb Ambedkar.
Everyone present prayed for a healthy and long life of Bhante by doing Metta Bhavna Meditation which was lead by Dhammachari Mitrasen.

Dhammacharini Yashonanada and Dhammacharini Anomsuri lead the Buddha Vandana and Sutra recitations.


It was very special to hear about the past, the visits by Bhante in Gujarat and India from Dhammachari Ratnakar who himself is one among the senior most order members of India and got his ordination from Bhante at Gandhinagar and is still alive.

At the end according to Buddhist traditions everyone had Prasad of Kheer and very enthusiastically enjoyed the whole event.


Wednesday, 5 July 2017

બૌદ્ધ ધમ્મચક્ર પ્રવર્તન દિન એટલે શું? - ધમ્મચારી મિત્રસેન (Dhammachari Mitrasen)



ધમ્મચારી મિત્રસેન ધમ્મચક્ર પ્રવર્તન દિન નું બૌદ્ધ જગત માં શુ મહત્વ છે અને તેને કેવી રીતે ઉજવવું તે વિશે બૌદ્ધ પરિવારો ને માહીતી આપે છે.

Dhammachari Mitrasen inform the pupil about the importance of Dhammachakka Pabbatanna Day and inform dhamma brothers and sisters on how to celebrate the holy Ashadh Purnima's (Full Moon) Festival of Dhammachakka Pabbatanna.