Showing posts with label Activities. Show all posts
Showing posts with label Activities. Show all posts

Thursday, 16 November 2017

निमंत्रण: नव दीक्षित बौद्ध परिवारों का सन्मान समारोह

 🌹 *ધમ્મચક્ર પ્રવર્તન દિવસ* નીમિત્તે *બૌદ્ધ ધમ્મ દીક્ષા* ગ્રહણ કરનાર ધમ્મબંધુ ઓ નો સન્માન સમારોહ.. 🌹

*ધમ્મચક્ર પ્રવર્તન દિવસ* તારીખ : ૩૦/૯/૨૦૧૭ ના રોજ દિક્ષાભુમી નાગપુર ખાતે *સમાનતા, બંધુતા, ન્યાય, પ્રેમ, મૈત્રી, અને કરુણા* થી પૂર્ણ એવા બૌદ્ધ ધમ્મ ની દીક્ષા ગ્રહણ કરનાર ખેડા, આણંદ, અમદાવાદ, કચ્છ, તેમજ સુરેન્દ્રનગર ના ધમ્મ દીક્ષાર્થિઓ તથા દિક્ષાભુમી નાગપુર ની મુલાકાત લેનાર તમામ ભાઈઓ, બહેનો અને વડીલો નું સન્માન કરવા માટે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે..

*તારીખ* : ૧૯/૧૧/૨૦૧૭         રવિવાર
*સમય* :  ૯.૩૦ થી ૪.૦૦

*સ્થળ*: કુમારી રેશા પટેલ કન્યા છાત્રાલય, પીંજરોડ, નડીઆદ. જિલ્લો : ખેડા

*અતિથિ વિશેષ:*
ધમ્મચારી રત્નાકર
ધમ્મચારી આનંદ શાક્ય
ધમ્મચારી મિત્રસેન
ધમ્મચારી અમૃતભદ્ર
ધમ્મચારીણી યશોનનદા
ધમ્મચારીણી અનોમસુરી

તેમજ ધમ્મમિત્રો ઉપસ્થિત રહેનાર છે.

*કાર્યક્રમના મુખ્ય મહેમાન*
આયુ. ભાનુબેન પરમાર
   (સામાજિક કાર્યકર)

ટુંક સમય માં દિક્ષા લેનાર ગ્રુપના મોવડી એવા આયુ. વિજયભાઈ એડવોકેટ, ચિખોદરા ગ્રુપ સાથે આવનાર છે.

આયુ. કનુભાઈ વ્યાસ સાહેબ,
(ડો આંબેડકર સંપર્ક અભિયાન)  ટીમ સાથે આવનાર છે.

*દિક્ષાભુમી નાગપુર આવેલા  તમામ ભાઈઓ, બહેનો, વડીલો તથા સ્નેહીજનો ને આ કાર્યક્રમ માં પધારવા મૈત્રીપૂર્ણ આમંત્રણ છે..*

*નિમંત્રક*: 
દિક્ષાધામ પ્રવાસ આયોજક સમિતી..

આયુ. નરેન્દ્ર બૌદ્ધ દ્વારા *ચા તેમજ સુરુચી ભોજનદાન* ની વ્યવસ્થા કરેલ છે..

*સંપર્ક:*
 ધમ્મમિત્ર.સમ્યક બૌદ્ધ-૮૧૪૧૦ ૯૪૨૭૭
 આયુ.નકુમ બૌદ્ધ-૯૪૨૭૦ ૮૪૧૭૦

Sunday, 29 October 2017

Online Registration Starts in an Hour!

Online Registration for Maha Dhammakranti Shibir starts at 2 o'clock Today!
Book your place As Soon As Possible


Monday, 18 September 2017

Gujarati Girls praying on 153 Anagarika Dharmapala Jayanti

Gujarati Girls praying on 153 Anagarika Dharmapala Jayanti in India at Karunavihar Orphanage in Kutch, Gujarat

Karunavihar is an Orphanage run by Triratna Bauddha Mahasangha (Triratna Buddhist Community)  at Adipur, Kutch in Gujarat State.
These girls come from very poor and needy conditions. We help them and give education and training so they be a better person in their life.
All work is done by donations recieved from local people. Currently there are 60 girls nourishing their life at Karunavihar Orphanage. 
Please help us to continue with this work as it requires your support to nurture these 60 Girls Future.


To donate visit this blog: 

Sunday, 27 August 2017

Mahasthavir Bhante Urgyen Sangharakshita's 93rd Birth Anniversary Celebration at Ahmedabad


On 26 August, 2017 Triratna Bauddha Mahasangha Punyakshetra Chapter organised a programme on the auspices of Bhante Urgyen Sangharakshita's 93rd Birth Anniversary at Ahmedabad, Gujarat. 



The environment became very pious with the chants and Metta Bhavna meditation added to the beauty of spiritual environment of whole place. 

At evening 6:00 o clock the program started with the offerings, Dhammachari Anand Shakya talked about Bhante and the importance and contribution of Bhante in the Sangha and for the whole new Buddhist Movement as dreamed by Dr. Babasaheb Ambedkar.
Everyone present prayed for a healthy and long life of Bhante by doing Metta Bhavna Meditation which was lead by Dhammachari Mitrasen.

Dhammacharini Yashonanada and Dhammacharini Anomsuri lead the Buddha Vandana and Sutra recitations.


It was very special to hear about the past, the visits by Bhante in Gujarat and India from Dhammachari Ratnakar who himself is one among the senior most order members of India and got his ordination from Bhante at Gandhinagar and is still alive.

At the end according to Buddhist traditions everyone had Prasad of Kheer and very enthusiastically enjoyed the whole event.


Friday, 25 August 2017

Mahasthavir Bhante Urgyen Sangharakshita's 93rd Birth Anniversary Celebration

Mahasthavir Bhante Urgyen Sangharakshita's 93rd Birth Anniversary Celebration

You are cordially invited to be with us in the Celebration of Bhante Sangharakshita's 93rd Birth Anniversary for which programme is held on 26-8-2017 
At C11 Balmukund Flats, Gitamandir Road Ahmedabad
Time Evening 6:00 to 7:30
Contact Details:
Dhammachari Anand Shakya +91 94262 18205
Dhammachari Ratnakar +91 94281 20414
Organised by Triratna Bauddha Mahasangha Punyakshetra Chapter

Thursday, 24 August 2017

ધમ્મચારી રત્નાકર નો અમૃત મહોત્સવ

તા: 27-8-2017 (રવિવાર)
ખેડા ના નડિયાદ જીલ્લા ખાતે
ધમ્મચારી રત્નાકર નો અમૃત મહોત્સવ
ધમ્મચારી રત્નાકર કે જેઓ ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ (અંતરરાષ્ટ્રીય સંગથન) કે જેના ભારત માના પહેલા 15 ધમ્મચારીઓ માં ના એક છે. ધમ્મચારી રત્નાકરજી એ પોતાના જીવન ના 75 વર્ષ અને પોતાના અધ્યાત્મિક જીવન ના 44 વર્ષ પૂર્ણ કર્યા છે.
ગુજરાત માં બૌદ્ધ ધર્મ ના પ્રચાર-પ્રસાર અને વિકાસ માટે એમનું પાયાનું અને ખૂબ મોટુ યોગદાન છે. તેને અનુલક્ષીને ત્રિરત્ન બૌદ્ધ માહાસંઘ નડિયાદ શાખા ખાતે સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યુ છે.
બધાજ ધમ્મ બંધુ અને ભગીનીઓ ને નિમંત્રણ પાઠવવામાં આવે છે કે તેઓ શુભકામના પાઠવવા માંગે છે તો તેઓ હાજર રહે.


સ્થળ: કુ. રેષા પટેલ કન્યા છાત્રાલય, પીજ રોડ, નેહર પાસે, નડિયાદ
તારીખ: 27-8-2017
સમય: સવારે 9.00 થી 1.00 સુધી


નિમંત્રક: ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ, નડિયાદ શાખા